Happy Gandhi Jayanti - Genuine Tech Solutions
Happy Gandhi Jayanti - Genuine Tech Solutions

Happy Gandhi Jayanti

મહાત્મા ગાંધીનો જન્મ 2 ઓક્ટોબર 1869ના રોજ ગુજરાતમાં થયો હતો.

- ગાંધી જયંતિ પર સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

- ગાંધીજી હંમેશા અહિંસા અને સત્યના સિદ્ધાંતોનું સન્માન કરતા હતા.

બાપુએ સત્ય અને અહિંસાના સિદ્ધાંતો અપનાવ્યા. તેમણે કહ્યું કે આપણે હંમેશા સત્યના માર્ગ પર ચાલવું જોઈએ. તેમનું માનવું હતું કે હિંસા વિના કોઈપણ સમસ્યાનો ઉકેલ આવી શકે છે.

મહાત્મા ગાંધીએ ભારતની સ્વતંત્રતા માટે સંઘર્ષ કર્યો. તેમણે લોકોને એકજૂટ કર્યા અને બ્રિટિશ રાજ વિરુદ્ધ અહિંસક આંદોલન ચલાવ્યુ. સત્યાગ્રહ તેમનુ એકમાત્ર રીત હતી. જેમા તેમણે સત્યની શક્તિનો ઉપયોગ કર્યો. 

બાપૂએ હંમેશા ગરીબો અને અસહાય માટે અવાજ ઉઠાવ્યો. તેમણે કહ્યુ કે તમારે તે પરિવર્તન બનવુ જોઈએ જે તમે દુનિયામાં જોવા માંગો છો. 

મહાત્મા ગાંધીની પ્રેરણા આજે પણ આપણા બધાને આગળ વધવા માટે પ્રેરિત કરે છે. આપણે તેમના સિદ્ધાંતોને અપનાવવા જોઈએ અને આપણા જીવનમાં સચ્ચાઈ અને પ્રેમનુ પાલન કરવુ જોઈએ. 

ધન્યવાદ